સમાજકલ્યાણ શાખા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ચાલતી યોજનાઓ પૈકી નીચે મુજબની અનુ.જાતિને લગતી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે.
- જાતિના દાખલા કાઢી આપવાની કામગીરી
- શિષ્યવૃતિ આપવાની યોજનાઓની કામગીરી
- ડૉ.બાબા સાહેબ આંબેડકર મકાન સહાય યોજનાની કામગીરી
- અંત્યેષ્ઠિ સહાય યોજનાની કામગીરી
- કુંવરબાઇનુ મામેરૂ સહાય યોજનાની કામગીરી
- સાતફેરા સમૂહ લગ્ન યોજનાની કામગીરી
- સરસ્વતી સાધના સાયકલ સહાય યોજનાની કામગીરી
- છાત્રાલય યોજનાની કામગીરી